1. એક શિક્ષકનું સૌથી વધુ
ઈચ્છનીય લક્ષણ કયું હોવું જોઈએ. – ઉત્તમ વર્ગવ્યવહાર, વિષયવસ્તુ પર પ્રભુત્વ, વિચાર-અભિવ્યક્તિની સ્પષ્ટતા.
2. બુનિયાદી શિક્ષણનો નૂતન અભિગમ
કોણે આપ્યો હતો. – ગાંધીજી
3. વર્ગખંડમાં કઈ બાબત સૌથી વધુ
અગત્યની છે. – અસરકારક પ્રત્યાયન.
4. NCFનો અમલ ક્યારે કરવામાં આવ્યો. – 2005
5. પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની
ભૂમિકા કેવી હોય છે. – એક મિત્ર જેવી,
એક
માર્ગદર્શક જેવી, એક સહાયક જેવી.
6. વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા
કઈ સંસ્થા દ્વારા લેવામાં આવે છે. – NCERT
7. વિકલાંગ ધારો ભારતમાં ક્યારે
અમલમાં આવ્યો. – 1995
8. GCERTનું વડુ મથક ક્યાં આવેલું છે. – ગાંધીનગર
9. ગુજરાતમાં કેટલી DIET આવેલી છે. – 26
10.
Education શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો
છે. – લેટિન
11. પ્રજ્ઞાઃ-પ્રવૃત્તિલક્ષી
જ્ઞાન
12. માહિતી મેળવવાનો અધિકારઃ- (RTI- 2005)
13. શિક્ષણ મેળવવાનો અધિકારઃ- (RTE- 2009)
14. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને
તાલીમ ૫રિષદઃ- GCERT
15. ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય
પુસ્તક મંડળઃ-
16. ગુજરાત રાજ્ય પરીક્ષા
બોર્ડઃ- SEB
17. ગુજરાત પ્રાથમિક શિક્ષણ
અધિનિયમ - ૧૯૪૭:-
18. ગુજરાત પ્રાથમિક શિક્ષણ
નિયમોઃ- ૧૯૪૯
19. ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ
(નિયમન) અધિનિયમ - ૧૯૮૪:-
20. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન
એક્ટ - ૧૯૯૩:- (NCTE) ........................
21.
કયા પંચે આપણને મૂલ્યાંકન પદ્ધતિ આપી છે. – કોઠારી પંચ
22.
‘શાળા અને ઘર વચ્ચે કોઈ તફાવત
ના હોવો જોઈએ’ એવો વિચાર કોણે આપ્યો. – રૂસો
23.
યુનો દ્વારા બાળકો માટેનું જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું
હતું. – 1959
24.
‘ચાઈલ્ડ બિહેવીયર એન્ડ
ડેવલપમેન્ટ’ પુસ્તક કોણે લખ્યું હતું. – કુપ્પુસ્વામી
25.
પત્રક-B એટલે કયુ પત્રક. – વ્યક્તિત્વ
વિકાસ પત્રક
26.
એસ.ટી.પી.ની તાલીમ આપનારને શું કહે
છે. – બાળમિત્ર
27.
SMCમાં કેટલા સભ્યો વિદ્યાર્થીના
વાલીઓ હોય છે. – 9
28.
રિસોર્સરૂમ પર કયો દસ્તાવેજ નિભાવવાનો હોય છે. – મિનિટબુક.
29.
પ્રાર્થનાસભામાં નીચેનામાંથી કઈ બાબત સમાવિષ્ટ છે. – આજનું
ગુલાબ.
30.
ADEPSTSમાં શિક્ષણ કાર્યક્રમ એ કયા
કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે. – પરફોર્મન્સ.
31.
રાષ્ટ્રીય અભ્યાસક્રમ ૫રિચર્યાઃ- (NCF - ર૦૦૫)
32.
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગઃ- (NCERT)
33.
કેન્દ્રીય માઘ્યમિક શિક્ષણ બોર્ડઃ- (CBSE)
34.
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનઃ-
(CCE)
35.
સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને આનુષંગિક તમામ બાબતોઃ- (SMC)
36.
ઈન્ડિયન ઈસ્ટિટયુટ ઓફ ટિચર એજ્યુકેશન :- (IITE)
37.
કેન્દ્રીય સલાહકાર બોર્ડઃ- (CABE)
38.
ચિલ્ડ્રન યુનિવર્સિટીઃ-
39.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનઃ- DIET
40.
પ્રજ્ઞા એટલે શું ?
· પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ.
· તમામ આવશ્યકતાને ઉ૫કારક બને
તેવો અભિગમ.
41.
એડપ્ટસમાં કુલ કેટલા પરિમાણો હોય છે. – ચાર
42.
નિરંતર શિક્ષણ કાર્યક્રમ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે. – સાક્ષરતા.
43.
શિક્ષણનીતિ તેમજ નવા પ્રવાહના કાર્યનું ઘડતર કરવાનું કાર્ય કોણ કરે
છે. – શિક્ષણ વિભાગ.
44.
વર્તમાન સમયમાં ‘જીવન કૌશલ્ય’ આધારિત શિક્ષણ પદ્ધતિના હિમાયતી કોણ છે. – ડો.સ્વરૂપ સંપટ.
45.
શાળા સમય દરમિયાન શાળામાં ન આવી શકતા બાળકો માટેની શિક્ષણ વ્યવસ્થા
એટલે... – વૈકલ્પિક શાળા.
46.
શિક્ષણના ક્રિયાત્મક ઉદ્દેશને પૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તકમાં કોની
પર વધારે મહત્ત્વ આપવું જોઈએ. – ક્રિયા અને પ્રયોગ.
47.
વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શું જરૂરી છે. – સાંસ્કૃતિક
પ્રવૃત્તિઓ, રમત-ગમતની પ્રવૃત્તિઓ, ઉચ્ચકક્ષાનો અભ્યાસક્રમ.
48.
પ્રાથમિક કક્ષાના શિક્ષકે કઈ પદ્ધતિનો ઉપયોગ ટાળવો જોઈએ. – પ્રવચન.
49.
“સમૂહ રમતો ભારતીય બાળકોમાં વિશેષ લોકપ્રિય છે.” આ વિધાન કોનું છે.
– શ્રીમતી ધન મિસ્ત્રી.
50.
GCERT કાર્યાલય – ગાંધીનગર.
51.
NCERT કાર્યાલય – દિલ્હી.
52.
KGBV - કન્યાઓ માટેની શાળા.
53.
BISAG – અમદાવાદ ખાતેનો સ્ટુડિયો.
54.
GCERT દ્વારા પ્રકાશિત થતું મેગેઝીન
‘જીવનશિક્ષણ’ નું મૂળ નામ કયું હતું. – શાળાપત્ર.
55.
MHRDનું વડુ મથક ક્યા આવેલું છે.
– દિલ્હી.
56.
નેશનલ સોસાયટી ફોર ધી સ્ટડી ઓફ એજ્યુકેશન ક્યારે અમલમાં આવ્યું. – 1946.
57.
‘ધી મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો’ ક્યારે અમલમાં આવ્યો હતો. – 1947.
58.
રાજ્ય કક્ષાએ પ્રાથમિક
શિક્ષણવિભાગના વડાને શું કહે છે. – પ્રાથમિક શિક્ષણ-નિયામક.
59.
શિક્ષણ બંધારણની કઈ યાદીમાં મૂકવામાં આવ્યું છે. – સંયુક્ત
યાદી.
60.
રાજ્યની શિક્ષણનીતિનું કેન્દ્ર કોણ છે.- શિક્ષણ મંત્રી.
61.
પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા ધોરણ સુધી ચાલે છે?
· ધોઃ- ૧ થી ૫ સુધી.
62.
પ્રજ્ઞા અભિગમની શરૂઆત કયારથી થઈ?
· જૂન - ર૦૧૦.
63.
પ્રજ્ઞા અભિગમમાં કયાં ધોરણમાં હોમવર્ક આ૫વામાં આવે છે?
· ધો - ૩ અને ૪ માં,
ગુજરાતી, ૫ર્યાવરણ, ગણિતમાં.
64.
પ્રજ્ઞા અભિગમમાં બાળક કેટલુ શીખ્યો તેની નોંધ કયાં રાખવાની હોય
છે?
· પ્રગતિ મા૫ન.
65.
ધો- ૧ થી ૪ માં સપ્તરંગી વિષય અંતર્ગત બાળકના સર્વાંગી વિકાસ માટે
કેટલી પ્રવૃતિઓ યોજવામાં આવે છે?
· ૩૫૦ પ્રવૃતિ.
66.
પ્રજ્ઞા અભિગમમાં બાળકની ક્ષમતા અનુસાર કેટલા ગૃ૫ (જુથ) બનાવવાના
હોય છે?
· છ જુથ-
( ૧) શિક્ષક સમર્થન જુથ.
( ર)આંશિક શિક્ષક સમર્થન જુથ.
( ૩)સાથી સહાયક જૂથ (પિયર ગૃ૫
લર્નિંગ).
( ૪)આંશિક સાથી સહાયક જુથ.
( ૫)સ્વ અઘ્યયન જુથ.
( ૬)મૂલ્યાંકન જુથ.
67.
પ્રજ્ઞા વર્ગખંડમાં સાહિત્ય વધુમાં વધુ કેટલી ઉંચાઈ ૫ર લગાવવામાં
આવે છે?
· ૩.૫ ફુટ સુધી.
68.
પ્રજ્ઞા અભિગમમાં વિવિધ માઈલ સ્ટોન ભેગા થઈ શું બને છે?
· લેડર.
69.
પ્રજ્ઞા અભિગમમાં ઘોડાને બીજુ શું કહેવાય છે?
· લેડર.
70.
પ્રજ્ઞા અભિગમ માટે કયું ગીત છે?
· બનીએ પ્રજ્ઞાવાન, આ૫ણે બનીએ પ્રજ્ઞાવાન.
71.
પ્રજ્ઞા અભિયાન માટેનું ગીત કોણે લખ્યુ છે?
· પ્રકાશ ૫રમાર.
72.
પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષય માટે કયો રંગ હોય છે?
· પીળો.
73.
પ્રજ્ઞા અભિગમમાં ૫ર્યાવરણ વિષય માટે કયો રંગ હોય છે?
· લીલો.
74.
પ્રજ્ઞા અભિગમમાં ગણિત વિષય માટે કયો રંગ હોય છે?
· વાદળી (ભૂરો).
75.
પ્રજ્ઞા અભિગમમાં હિન્દી વિષય માટે કયો રંગ હોય છે?
-ગુલાબી
76.
પ્રજ્ઞા અભિગમમાં અંગ્રેજી વિષય માટે કયો રંગ હોય છે?
· કેસરી.
77.
પ્રજ્ઞા અભિગમ અંતર્ગત એક યુનિટ દીઠ ધો - ૧ થી ૪ ની સપ્તરંગી પ્રવૃતિ માટે કેટલા
રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે?
· રૂ. ૮૦૦૦.
78.
‘જ્ઞાનશક્તિ’ નામનું સામયિક કઈ સંસ્થા દ્વારા પ્રગટ કરાય છે. – SSA. (સર્વ શિક્ષા અભિયાન)
79.
શિક્ષણમંત્રીને માર્ગદર્શન આપવા અને મદદરૂપ થવા કઈ સંસ્થા કાર્યરત
છે. – રાજ્ય શિક્ષણ સલાહકાર પરિષદ.
80.
ખુલ્લી શાળાનો વિચાર કયા મુખ્યમંત્રીના સમયમાં મૂકવામાં આવ્યો હતો.
– સ્વ. ચીમનભાઈ પટેલ.
81.
DIET સંસ્થા કયા ક્ષેત્રે કાર્ય
કરે છે. –જિલ્લા કક્ષાએ
82.
ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીનું કાર્યાલય ક્યાં આવેલું છે. – અમદાવાદ.
83.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રેરણાસ્ત્રોત કોને ગણવામાં આવે છે.
– સ્વ. રાજીવ ગાંધી.
84.
‘નેશનલ નોલેજ કમિશન’ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી. – 2005.
85.
‘શૈક્ષણિક બાળ ફિલ્મ મહોત્સવ’નું આયોજન કોણ કરે છે. – NCERT.
86.
ગુજરાત સરકારે કયા વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી
કર્યું હતું. – 2001-2003.
87.
MLLનો અર્થ શું થાય છે. – (Minimum
Level Of Learning) ક્ષમતાલક્ષી પાઠ્યક્રમ.
88.
‘ક્રિયા દ્વારા શિક્ષણ’ નો ખ્યાલ કોણે આપ્યો હતો. – જ્હોન ડ્યુઈ.
89.
NCERTના પ્રમુખ તરીકેની જવાબદારી
કોણ સંભાળે છે. – MHRDના પ્રધાન.
90.
NCERTની સ્થાપના કયા વર્ષે કરવામાં
આવી હતી. – 1947.
91.
કઈ સંસ્થા રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક પ્રસાર માટે સર્વગ્રાહી
સર્વેક્ષણ કરે છે. – NUEPA.
92.
NCTE (National Council for Teacher Education)ની સ્થાપના કયા હેતુથી
કરવામાં આવી હતી. – શિક્ષક-પ્રશિક્ષણ માટે.
93.
શિક્ષણનો સામાન્ય ઉદ્દેશ કયો છે.
– વ્યક્તિત્વનો
વિકાસ કરવો.
94.
વિદ્યાર્થી ખોટું બોલવાની આદત ધરાવતો હોય તો તમે કયું પગલું ભરશો.
– વિદ્યાર્થી સાચું બોલે તેવા પ્રયત્નો કરીશ.
95.
વિદ્યાર્થી દરરોજ શાળાએ આવે તે માટે શું કરશો. – પ્રવૃત્તિ-લક્ષી
શિક્ષણ આપીશ, નવીન શિક્ષણપ્રવિધિ પ્રયોજીશ, વિષયવસ્તુ પર પકડ મેળવીશ.
96.
‘વીસમી સદીને બાળકોની સદી’ કોણે કહી હતી. – એડલર.
97.
વિદ્યાર્થીને શીખવામાં તકલીફ પડે છે તેના માટે કયું કારણ હોઈ શકે.
– ઘોંઘાટ, પ્રતિકૂળ પરિસ્થિતિ, આયોજનની ખામી.
98.
શિક્ષણ સચિવ સીધો કોને જવાબદાર હોય છે. – શિક્ષણ પ્રધાનને.
99.
શિક્ષણ ખાતાના વડા તરીકે કોણ હોય છે. – શિક્ષણ નિયામક.
100.
જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણનું માળખુ કેવું હોય છે. – ત્રિસ્તરીય.
101.
RTIનું પૂરૂ નામ?
· Right To Information Act (માહિતી મેળવવાનો અધિકાર).
102.
આ અભિગમ કયા રાજ્યને લાગુ ૫ડતો નથી?
· જમ્મુ- કશ્મીર.
103.
માહિતી મેળવવાનો અધિકાર -
કાયદા ૫છી કયો કાયદો રદ્દ કરવામાં આવ્યો?
· માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ-
ર૦૦ર.
104.
RTI નો મૂળભૂત હેતુ શું છે?
· જાહેર સત્તા મંડળના કામકાજમાં
પારદર્શિતા લાવવી.
105.
RTI અધિનિયમ હેઠળ માહિતી કંઈ ભાષામાં માંગી શકાય
છે?
· અંગ્રજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં.
106.
સામાન્ય રીતે માહિતી અધિકારીએ અરજી મળ્યાના કેટલા દિવસમાં માહિતી
પૂરી પાડવી જોઈએ?
· ૩૦ દિવસમાં.
107.
માગવામાં આવેલી માહિતી કોઈ વ્યકિતની જિંદગી અથવા સ્વતંત્રતા સાથે
સંબંધિત હોય ત્યારે વિનંતી મળ્યાના કેટલા સમયમાં માહિતી પૂરી પાડવી જોઈએ?
· ૪૮ કલાકમાં .
108.
ગુજરાતમાં માહિતી અધિકાર બાબતના નિયમો કયારથી અમલમાં આવ્યા?
· ૧ર/૧૦/ર૦૦૫.
109.
માહિતી મેળવવા માગતી વ્યકિતએ કયા નમૂનામાં અરજી કરવાની થાય છે?
· નમૂનો - ક.
110.
મુખ્ય માહિતી કમિશનરની મુદ્દત કેટલી હોય છે?
· હોદ્દો સંભાળે તે તારીખથી
પાંચ (૫) વર્ષ અથવા ૬૫ (પાંસઠ) વર્ષની ઉંમર જે બે માંથી વહેલુ હોય તે.
111.
કેન્દ્રીય માહિતી પંચનું મુખ્ય મથક કયાં આવેલું છે?
· દિલ્હી.
112.
કેન્દ્રીય માહિતી પંચે અન્ય રાજ્યોમાં કચેરીઓ સ્થા૫વા માટે કોની
મંજુરી લેવી ૫ડે છે?
· કેન્દ્ર સરકારની.
113.
મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે?
· રાષ્ટ્ર૫તિ.
114.
મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક રાષ્ટ્ર૫તિ કોની સલાહથી કરે છે?
· પ્રધાનમંત્રીની અઘ્યક્ષતા
વાળી લોકસભાના વિરોધ ૫ક્ષના નેતા અને પ્રધાનમંત્રી દ્વારા નિયુકત કેન્દ્રીય
કેબિનેટ મંત્રીની બનેલી સમિતિની ભલામણ ૫રથી.
115.
RTI કરવા છતા કેવી માહિતી મળી શકે નહી?
· ભારતનું સાર્વભૌમત્વ અને
અખંડિતતા હણાય તેવી.
· રાષ્ટ્રની સલામતી જોખમાય
તેવી માહિતી.
· વૈજ્ઞાનિક અથવા આર્થિક હિતો
જોખમાય તેવી માહિતી.
· વિદેશી રાષ્ટ્ર સાથેના
સંબંધોને પ્રતિકૂળ અસર થાય તેવી માહિતી.
· કોઈ ગુનાને પ્રોત્સાહન મળે
તેવી માહિતી.
· કોઈ ન્યાયાલયે કે ટ્રિબ્યુનલે
કોઈ માહિતી પ્રગટ કરવાની મનાઈ ફરમાવેલ હોય તેવી માહિતી.
· સંસદ કે રાજ્ય વિધાનમંડળનો
વિશેષાધિકાર ભંગ થાય તેવી માહિતી.
· વિશાળ જાહેર હિતને નુકશાન થાય
તેવી માહિતી.
· વિદેશી સરકાર પાસેથી
વિશ્વાસમાં લઈને મેળવેલી
માહિતી.
· કોઈ વ્યકિતની જિંદગી અથવા
શારીરિક સલામતી
જોખમાય
તેવી માહિતી.
· કાયદાના અમલમાં અથવા બજવણીમાં
અવરોધ ઉભો કરે તેવી માહિતી.
116.
માહિતી પંચને કોઈ૫ણ બાબતમાં તપાસ કરતી વખતે કઈ ન્યાયાલય દ્વારા
નિહિત થયેલી સત્તા જેવી જ સત્તા મળે છે? - દિવાની અદાલત.
117.
અરજી દીઠ કેટલા રૂપિયા ફિ નક્કી કરવામાં આવી
છે? - ર૦
રૂપિયા.
118.
રાજ્યમાં માહિતી કમિશ્નરની નિમણૂક કોણ કરે છે?
· રાજ્યપાલ.
119.
મુખ્ય માહિતી કમિશ્નરના ૫ગાર કોના જેવા હોય છે?
· મુખ્ય ચૂંટણી કમિશ્નર જેવો
જ.
120.
તાજેતરમાં માહિતી કમિશ્નર ગુજરાત રાજ્ય?
· શ્રી વી.એસ.ગઢવી.
121.
RTI માં ફિ કેવી રીતે ચૂકવી શકાય?
· રોકડ.
· ડિમાન્ડ ડ્રાફ્ટ.
· પોસ્ટલ ઓર્ડર.
· નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ
122.
જિલ્લા સ્તરે પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે જવાબદાર વ્યક્તિ કોણ
ગણાય છે. – D.D.O.
123.
તાલુકા સ્તરે પ્રાથમિક શિક્ષણ વહીવટ માટે કોણ જવાબદાર ગણાય છે. – જિલ્લા
પ્રાથમિક શિક્ષણાધિકારી.
124.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ માટે જવાબદાર વ્યક્તિ તરીકે કોણ
ગણાય છે. – મ્યુનિસિપલ કમિશ્નર.
125.
નગરપાલિકા/મહાનગરપાલિકામાં નીતિ વિષયક નિર્ણયો માટે કેટલા સભ્યો
નિમાયા છે. – 11.
126.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું ટૂંકુ નામ શું છે. – D.P.E.O.
127.
ગ્રામ્ય શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે. – 9.
128.
નિદાન કસોટીથી શું જાણી શકાય. – વિદ્યાર્થીની નબળાઈ.
129.
RTE - ર૦૦૯ ગુજરાતમાં કયારથી અમલમાં આવ્યો છે?
· ૧ એપ્રિલ ર૦૧૦.
130.
RTE - ર૦૦૯ મૂજબ કેટલા વર્ષની વય
સુધી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક પ્રાપ્ત થાય છે?
· ૬ થી ૧૪ વર્ષ.
131.
RTE - ર૦૦૯ કેટલા વિસ્તારમાં લાગુ
૫ડે છે?
· જમ્મુ- કશ્મીર સિવાય સમગ્ર
ભારતમાં.
132.
RTE - ર૦૦૯ માં કુલ કેટલી કલમો છે?
· ૩૮ કલમો.
133.
RTE- ર૦૦૯ એ...
· રાજ્યનીતિનો માર્ગદર્શક
સિદ્ધાંત છે.
134.
RTE- ર૦૦૯ સંસદમાં કયારે ૫સાર થઈ કાયદો બન્યો?
· ર૬મી ઓગષ્ટ, ર૦૦૯.
135.
RTE- ર૦૦૯ ભારતમાં કયારથી લાગુ થયો?
· ર૭મી ઓગષ્ટ, ર૦૦૯.
136.
RTE- ર૦૦૯માં કેટલા પ્રકરણ આ૫વામાં આવ્યા છે?
· ૭ (સાત) પ્રકરણ.
137.
સંબંધિત સરકાર, સ્થાનિક સરકાર અને સ્થાનિક
સત્તા મંડળ તેમજ માતા- પિતાની ફરજો RTE-
ર૦૦૯ના
કયા પ્રકરણમાં આ૫વામાં આવી છે?
· પ્રકરણ- ૩માં.
138.
શાળા અને શિક્ષકોની જવાબદારી કયા પ્રકરણમાં દર્શાવી છે?
· પ્રકરણ- ૪માં.
139.
પ્રવેશ માટે વધારાની ફી, કસોટી, તપાસ કે ઈન્ટરવ્યુ ૫ર પ્રતિબંધ કઈ કલમમાં છે?
· કલમ - ૧૩.
140.
RTE- ર૦૦૯માં શાળા પ્રવેશ માટે ઉંમરની સાબિતી
માટેની કઈ કલમ છે?
· કલમ - ૧૪.
141.
RTE- ર૦૦૯માં શાળા પ્રવેશની ના પાડી શકાશે નહિ તે
માટે કઈ કલમ છે?
· કલમ - ૧૫.
142.
RTE- ર૦૦૯માં બાળકને નાપાસ કરવા કે શાળામાંથી
કાઢી મૂકવા ૫ર પ્રતિબંધ માટે કઈ કલમ છે ?
· કલમ - ૧૬.
143.
RTE- ર૦૦૯ની કઈ કલમ બાળકોને શારીરિક કે માનસિક
સજા કરવાની મનાઈ ફરમાવે છે?
· કલમ - ૧૭.
144.
RTE- ર૦૦૯ની કઈ કલમ માન્યતા પ્રમાણ૫ત્ર મેળવ્યા
સિવાય કોઈ શાળા સ્થા૫વી નહી તેના માટે છે?
· કલમ - ૧૮.
145.
RTE- ર૦૦૯ની કઈ કલમ અનુસાર શાળાએ પાળવાના નિયમો
અને ધોરણો આપ્યા છે?
· કલમ - ૧૯.
146.
RTE- ર૦૦૯ની કઈ કલમમાં શાળા સંચાલન સમિતિ (SMC)ની રચના અને કાર્યો આપ્યા છે?
· કલમ - ર૧.
147.
RTE- ર૦૦૯ની કઈ કલમ અનુસાર શાળા વિકાસ યોજના
આ૫વામાં આવી છે?
· કલમ - રર.
148.
RTE- ર૦૦૯ની કઈ કલમ શિક્ષકોની લાયકાત અને નિમણૂક
માટેની નોકરીની શરતોની છે?
· કલમ - ર૩.
149.
RTE- ર૦૦૯ની કઈ કલમમાં શિક્ષકોની ફરજો અને
ફરિયાદોનું નિવારણ આ૫વામાં આવ્યુ છે?
· કલમ - ર૪.
150.
RTE- ર૦૦૯ની કઈ કલમમાં વિદ્યાર્થી - શિક્ષકનો ગુણોત્તર આ૫વામાં આવ્યો છે?
· કલમ - ર૫.
151.
RTE- ર૦૦૯ની કઈ કલમમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ
આ૫વામાં આવી છે?
· કલમ - ર૬.
152.
RTE- ર૦૦૯ની કઈ કલમમાં શિક્ષકોને બિન શૈક્ષણિક
હેતુ માટે મુકવા ૫ર પ્રતિબંધ છે?
· કલમ - ર૭.
153.
RTE- ર૦૦૯ની કઈ કલમમાં શિક્ષકોને ટ્યુશન કરવા ૫ર
પ્રતિબંધ છે?
· કલમ - ર૮.
154.
RTE- ર૦૦૯નું પ્રકરણ- ૫ શું દર્શાવે છે?
· અભ્યાસક્રમ અને પાયાનું
બુનિયાદી શિક્ષણ પૂરૂ કરવું.
155.
બાળકના હકનું રક્ષણ કયા પ્રકરણમાં આ૫વામાં આવ્યુ છે?
· પ્રકરણ - ૬.
156.
RTE- ર૦૦૯ જમ્મુ- કશ્મીર સિવાય ભારતના તમામ
રાજ્યોને લાગુ ૫ડશે એવું કઈ કલમમાં કહેવામાં આવ્યુ છે?
· કલમ - ૧(ર).
157.
RTE- ર૦૦૯ની કઈ કલમમાં બાળક એટલે ૬ થી ૧૪ વર્ષનો
છોકરો અથવા છોકરી એવુ કહ્યું છે?
· કલમ - ર(ગ).
158.
માતા- પિતા એટલે બાળકના કુદરતી અથવા ઓરમાન અથવા દત્તક લેનાર માતા-
પિતા, બાબત કઈ કલમમાં છે?
· કલમ - ર(ડ).
159.
બાળક પાસેથી વધારાની ફી પોટે વસુલ કરેલ નાણાના કેટલા ઘણા રકમની
દંડની જોગવાઈ છે?
· વસુલ કરેલ વધારાની રકમની દસ
ઘણી રકમ.
160.
બાળકને પ્રથમ કસોટીમાંથી અથવા નપાસમાંથી ૫સાર થવા દબાણ કરવા વાળી
શાળાને પ્રથમ વખતે અને ૫છી દરેક ઉલ્લંઘને કેટલા દંડની જોગવાઈ છે?
· પ્રથમ ઉલ્લંઘને ર૫૦૦૦/- રૂ. અને ૫છી દરેક ઉલ્લંઘને ૫૦૦૦૦/- રૂ. દંડની જોગવાઈ છે.
161.
જન્મ- મરણ અને લગ્ન નોંધણી અધિનિયમ કયારથી અમલમાં આવેલ છે?
· ઈ.સ. ૧૮૮૬.
162.
માન્યતા પ્રાપ્ત કર્યા વિના શાળા સ્થાપે અથવા ચલાવે અથવા માન્યતા
પાછી ખેંચાયા ૫છી ૫ણ શાળા ચાલુ રાખે તો RTE મુજબ કેટલા દંડની જોગવાઈ છે?
· ૧૦૦૦૦૦ (એક લાખ) સુધીનો દંડ
થઈ શકે છે.
· ઉલ્લંઘન ચાલુ રાખવાની
બાબતમાં જેટલા દિવસ ઉલ્લંઘન ચાલુ રહે તે દરમિયાન દરેક દિવસ માટે રૂપિયા ૧૦૦૦૦ (દશ
હજાર)નો દંડ.
163.
RTE- ર૦૦૯ મૂજબ ધો- ૧ થી ૫ માં વર્ષ કેટલા દિવસ
શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે?
· ર૦૦ દિવસ.
164.
RTE- ર૦૦૯ મૂજબ ધો- ૬ થી ૮ માં વર્ષ કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય
કરવું ફરજિયાત છે?
· રર૦ દિવસ.
165.
RTE- ર૦૦૯ મૂજબ ધો- ૧ થી ૫ માં રોજ કેટલા કલાક
શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે?
· ૪ કલાક.
166.
RTE- ર૦૦૯ મૂજબ ધો- ૬ થી ૮ માં રોજ કેટલા કલાક
શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે?
· ૫ કલાક.
167.
નબળા વર્ગનું બાળક એટલે શું?
· સરકાર દ્વારા નક્કી કરાયેલ
લઘુત્તમ મર્યાદાથી ઓછી આવક ધરાવતાં વાલીનું બાળક.
168.
વંચિત જૂથનું બાળક એટલે?
· યોગ્ય સરકારે નિશ્ચિત કરેલા
સામાજિક- શૈક્ષણિક રીતે ૫છાત, અન.જાતિ, અનુ. જનજાતિનું બાળક.
169.
ધો- ૧ થી ૫ માટે શૈક્ષણિક
વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે?
· ૮૦૦ કલાક.
170.
ધો- ૬ થી ૮ માટે શૈક્ષણિક
વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાકો નક્કી કરવામાં આવયા છે?
· ૧૦૦૦ કલાક.